ગામ તળાજા હાલ બોરીવલી સ્વ. નર્મદાબેન તથા સ્વ. ધનજીભાઈ વિઠ્ઠલભાઈ ચૌહાણના પુત્ર સ્વ. પ્રવીણભાઈ ચૌહાણ (ઉં.વ. ૭૩) તા. ૨૬/૫/૨૪ને રવિવાર શ્રીરામશરણ પામ્યાં છે. તે સ્વ.અ.સૌ. પૂર્ણિમાબેનના પતિ. જશુમતીબેન ગણપતલાલ રાઠોડ, સ્વ.અ.સૌ. જ્યોતિબેન મનહરલાલ મકવાણાના ભાઈ. ધર્મેશ તથા ચેતનના પિતા. અલ્પિતાનાં સસરાજી. સ્વ. બચુભાઈ રામજીભાઈ પરમારનાં જમાઈ. પ્રાર્થનાસભા તા. ૩૦/૫/૨૪ને ગુરુવાર ૫ થી ૭, શ્રી લુહાર સુથાર વેલ્ફેર સેન્ટર, કાર્ટર રોડ નં. ૩, અંબાજી મંદિર પાસે, બોરીવલી – ઈસ્ટ.
ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં. Join Gurjarbhoomi’s What’s app Community for regular updates by clicking d link given below… https://chat.whatsapp.com/Jz0XOUEnFnbGHIncMaqbrw
[…] જૈન સંઘનાં આંગણે ચાતુર્માસ પ્રાર્થનાસભા – મરણનોંધ બોરીવલી રેલવે પોલીસે એક જ દિવસમાં ૧૦ […]