ગામ સ્વામિના ગઢડા હાલ કાંદિવલી સૌ. રંજનબેન તથા દશરથભાઈ ભગવાનજીભાઈ સોલંકીના પુત્ર બિમલભાઈ (ઉમર:૫૪) તે ૨૫/૫/૨૪ના અક્ષરધામ પામેલ છે. તે ભાવનાબેનના પતિ. દર્શન-દિશા તથા વીરેનના પિતા. તેજલબેન ચેતનકુમાર તથા હિતેષભાઇ ચેતનાબેનના મોટાભાઈ. સ્વ. પ્રવીણભાઈ છગનભાઇ પરમાર ગામ ચિતલવાળાના જમાઈ. તેમની પ્રાર્થનાસભા ૨૭/૫/૨૪ના ૫ થી ૭ કલાકે લુહાર સુથાર વેલ્ફેર સેન્ટર, કાર્ટર રોડ ૩, અંબા માતા મંદિર પાસે, બોરીવલી ઈસ્ટ. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં. Join Gurjarbhoomi’s What’s app Community for regular updates by clicking d link given below…  https://chat.whatsapp.com/Jz0XOUEnFnbGHIncMaqbrw

Home

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Call Us