સ્વ. લક્ષ્મીબેન વલ્લભભાઈ ઠક્કર રાવલિયાના સુપુત્ર લખમશીભાઈ (ઉં.વ.૮૪) ગામ અંજાર હાલે ઘાટકોપર તારીખ ૨૫/૫/૨૦૨૪ના રોજ રામચરણ પામેલ છે તે સ્વ. નિર્મળાબેનના પતિ. તે પરેશભાઈ રીતેશભાઈના પિતા. પ્રીતિબેન નેહલબેનના સસરા. ધર્મીલ સાહિલ સ્તુતિના દાદાજી. તે સ્વ. માણેકબેન માવજીભાઈ ધરમશી કોઠારી શ્રીરામપુર વાળાના જમાઈ તેમની પ્રાર્થના સભા તારીખ ૨૭/૫/૨૦૨૪ સોમવારે લાયન્સ કોમ્યુનિટી હોલ, ગરોડિયા સ્કૂલની બાજુમાં, ઘાટકોપર પૂર્વ સમય સાંજે ૫ થી ૭ રાખેલ છે લૌકિક વ્યવહાર બંધ છે.
ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં. Join Gurjarbhoomi’s What’s app Community for regular updates by clicking d link given below… https://chat.whatsapp.com/Jz0XOUEnFnbGHIncMaqbrw
[…] ગુજરાતી પરિવારના ઘરે થઈ ચોરી પ્રાર્થનાસભા-મરણનોંધ મુલુંડમાં વધતી જતી મોબાઇલ ચોરીની […]