સ્વ. ભીમજી આણંદજી બારૂ કચ્છ ગામ નરા હાલ નખત્રાણાના પુત્ર અમૃતલાલ (ઉં. વ. ૭૨) તા. ૧૪-૭-૨૪ના રામશરણ પામેલ છે. તે સ્વ. કુસુમબેન તથા જયોતીબેનના પતિ. મધુબેન કલ્પેશભાઇ પલણ તથા કવિતા વિશાલના પિતા. સ્વ. વલ્લભજી વિશ્રામ મજેઠીઆના જમાઇ. શંકરલાલ ભીમજીભાઇ બારૂ, ચંદુભાઇ ભીમજીભાઇ બારૂ (મુંબઇ) ઝવેરબેન મેઘજીભાઇ ચંદારાણા, ગોદાવરીબેન બાબુલાલ પલણ (નખત્રાણા)ના ભાઇ જગદીશ, મહેન્દ્રના કાકા. બન્ને પક્ષની પ્રાર્થનાસભા તા. ૧૬-૭-૨૪ના મંગળવારે સાંજે ૫.૩૦થી ૭. ઠે. કચ્છી લોહાણા મહાજનવાડી, ગ્રાઉન્ડ ફલોર, આર.આર.ટી, રોડ મુલુંડ (વેસ્ટ), લૌકિક વ્યવહાર બંધ છે.
ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં. Join Gurjarbhoomi’s What’s app Community for regular updates by clicking d link given below… https://chat.whatsapp.com/Jz0XOUEnFnbGHIncMaqbrw