સ્વ. હેમલતાબેન મંગલદાસ માખીસોતા (કચ્છ ગામ લાખાપર) હાલે અંધેરીવાળાના સુપુત્ર કિશોરભાઈ (ઉં. વ. 69) 29-6-24 શનિવારના અક્ષરવાસી થયેલ છે. તે સરલાબેનના પતિ. સ્વ. ડાઈબેન કરસનદાસ અનમ (નારાયણ સરોવર હાલે મુલુંડવાળાના જમાઈ). પેરાજભાઈ, જશોદાબેન મથુરાદાસ ગણાત્રા, રમીલાબેન મનોજભાઈ કોટકના ભાઈ. મંજુલાબેનના દેર. પ્રાર્થનાસભા 2-7-24 મંગળવારના 4 થી 5 મુલુન્ડ લોહાણા મહાજન વાડી, ગ્રાઉન્ડ ફ્લોર, આર.આર.ટી. રોડ. બહેનોએ તેજ દિવસે આવી જવાનું. (લૌકિક વ્યવહાર સદંતર બંધ છે).

ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં. Join Gurjarbhoomi’s What’s app Community for regular updates by clicking d link given below…  https://chat.whatsapp.com/Jz0XOUEnFnbGHIncMaqbrw

Home

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Call Us