જગદીશ પુરુષોતમ વાઘાણી તથા સ્વ. નીલમ, અ. સૌ. ઇલાના પુત્ર ધવલ (ઉં.વ.૩૮) શ્રીરામશરણ પામેલ છે. તે સ્વ. રૂક્ષમણી પુરુષોતમ વાઘાણી ગામ દુધઇના પૌત્ર. સ્વ. પાર્વતીબાઇ કેશવજી પોપટ તથા સ્વ.મંજુલાબેન મનહરલાલ માણેકના દોહીત્ર. સ્વ. જશોદા બાબુભાઇ રૂપારેલ, સ્વ. રતનબાળા જવાહર, વીણા રમેશ, દીપા દિલીપ, વર્ષા વિજયના ભત્રીજા. હંસા, સુરેશ તથા રતનબેન ભવાનજી, હૃદયેશ તથા હિતેશ મનહરલાલ તથા પ્રજ્ઞા રાજેશ પંડિતપૌત્રાના ભાણેજ. પ્રાર્થનાસભા તા. ૧૫-૬-૨૪ શનિવારના ૪.૩૦થી ૬.૩૦. ઠે. આર્ટ ઓફ લીવિંગ, ૧લે માળે, પરમેશ્ર્વરી સેન્ટર, નંદવદન ઇન્ડ.એસ્ટેટની સામે, ઓફ મદનમોહન માલવીયા રોડ, અચીજા હોટેલની લેનમાં, મુલુંડ (વે). લૌકિક વ્યવહાર બંધ છે, બૈરાઓએ એ જ દિવસે આવી જવું.
ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં. Join Gurjarbhoomi’s What’s app Community for regular updates by clicking d link given below… https://chat.whatsapp.com/Jz0XOUEnFnbGHIncMaqbrw