
મુંબઈ એરપોર્ટ પર જૂનના અંત સુધી પ્રીપેઈડ રિક્ષા ઉપલબ્ધ થશે
મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી જૂનના અંત સુધીમાં પ્રીપેઈડ ઓટો-રિક્ષા ઉપલબ્ધ થશે, જેને કારણે હાલમાં કાર્યરત ટેક્સી ડ્રાઈવરોની મોનોપોલી તૂટશે અને પ્રવાસીઓ રાહતના દરે પ્રવાસ કરી શક...

આર્થિક રાજધાની પર બોજ હળવો કરવા માટે ચોથું મુંબઈ ઊભું કરવાની સરકારની યોજના
આર્થિક રાજધાની મુંબઈ પરનો તાણ હળવો કરવા માટે ચોથું મુંબઈ ઊભું કરવાની મહારાષ્ટ્ર સરકારની યોજના છે. આ માટે વાઢવણ નજીક દેશનું સૌથી મોટું એરપોર્ટ, બંદર, કોસ્ટલ રોડ ઊભું કરવાની અને બુલેટ ટ્રેનને સ્ટોપ આપવા...

પ્રાર્થનાસભા
પાલિતાણા નિવાસી હાલ ઘાટકોપર, સ્વ. કાંતિલાલ હિરાચંદ શાહના સુપુત્ર ભરતભાઈ શાહ (ઉં. વ. ૭૮) સોમવારે તા. ૨-૬-૨૫ના અરિહંતશરણ પામેલ છે. તે કુસુમબેનના પતિ. ગીતાબેન કુમુદભાઈ શાહ, શિરીષભાઈ, સ્વ. અજયભાઈ, મનોજભાઈ...

અવસાન નોંધ
દશા શ્રીમાળી દેરાવાસી જૈન – મોટી વાવડી નિવાસી હાલ ઘાટકોપર, સ્વ. પોપટલાલ ત્રિભોવનદાસ બોટાદરાના સુપુત્ર બચુભાઈ (ઉં.વ. ૮૭) તે સ્વ. કાંતાબેનના પતિ. વિપુલના પિતાશ્રી. હેમાના સસરા. સ્વ. અમુલખભાઈ, સ્વ....