
જીરા (સાવરકુંડલા) નિવાસી હાલ કાંદિવલી સ્વ. વૃજલાલ પિતામ્બરદાસ તુરખિયાના ધર્મપત્ની લીલાવતીબેન (ઉં. વ. ૮૯) વસંત, જ્યોતી, કોકિલાના માતુશ્રી. ઈલા, પ્રવીણકુમાર બોટાદરા, અજયકુમાર ગાંધીના સાસુ, દિપાલી, પિંકેશકુમાર ગાંધી, પૂજા વિશાલકુમાર પારેખ, સોનાલી પ્રિયાંક તુરખિયાના દાદી. પિયરપક્ષે મનસુખલાલ મગનલાલ દોશીના બેન તા. ૧૧-૨-૨૫ને મંગળવારના અરિહંતશરણ પામેલ છે. પ્રાર્થનાસભા તા. ૧૩-૨-૨૫ ને ગુરુવારના ૧૦ થી ૧૨. પાવનધામ, એ.સી.એ. કલબની સામે, મહાવીરનગર, કાંદિવલી (વેસ્ટ). (લૌકિક વ્યવહાર બંધ છે)
Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
