
સ્વ. કાશીબેન નરસિંહરામ માણેક ગામ અંજારવાળાના મોટા પુત્ર હાલ મુલુંડ તે સ્વ. મંજુલાબેન (કમળાબેન)ના પતિ મનહરલાલ (ઉં. વ. ૯૪) તા. ૨૩-૧-૨૫ના રામશરણ પામેલ છે. તે સ્વ. હૃદયેશભાઇ, હિતેશભાઈ, અ.સૌ. પ્રજ્ઞાબેન રાજેશભાઇ પંડિતપૌત્રા, અ. સૌ. ઇલાબેન જગદીશભાઇ વાધાણીના પિતા. સ્વ. જયંતીલાલ, નરેન્દ્રભાઇ, સ્વ. શાંતાબેન રામજી સોમેશ્વર, સ્વ. હેમલતાબેન હીરાલાલ જોબનપુત્રા તથા અ. સૌ. ચંદુબેન ભીખુભાઇ પટેલના મોટાભાઇ. તે સ્વ. મુલજી શામજી આડઠક્કરના જમાઇ. ગં. સ્વ. ઇલા તથા સ્વ. પ્રીતીના સસરા. પ્રાર્થનાસભા તા. ૨૫- ૧-૨૫ના સાંજે ૫.૩૦થી ૭. ઠે. સારસ્વતવાડી, ઝવેર રોડ, મુલુંડ (વેસ્ટ), લૌકિક વ્યવહાર બંધ છે.
Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
