
કચ્છી લોહાણા –
સ્વ. મંજુલાબેન શંકરલાલ બારૂના મોટા પુત્ર જગદીશ (ઉં. વ. ૫૨) કચ્છ ગામ નરા હાલ મુલુંડ તા ૨૧-૧-૨૫ના રામશરણ પામેલ છે. તે હંસાબેનના પતિ. તે મહેન્દ્રભાઇના મોટા ભાઇ. તૈ કૌશિક, યશ, સપના, કિરણ કતીરાના પિતાશ્રી. તે ગં. સ્વ. મંજુલાબેન મધુકાંત ગણાત્રાના જમાઇ. તે સ્વ. લક્ષ્મીબેન સુંદરજી કતીરાના દોહિત્ર. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. ૨૪-૧-૨૫ શુક્રવારના ૫થી ૬.૩૦. ઠે. કચ્છી લોહાણા મહાજનવાડી, પવાણી હોલ, આર. આર. ટી. રોડ, મુલુંડ (વેસ્ટ). લૌકિક વ્યવહાર બંધ છે.
Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
