તળાજા (સરતાનપર) નિવાસી હાલ ઘાટકોપર, સ્વ. નવનીતભાઈ ગુલાબચંદ શાહના ધર્મપત્ની વીમળાબેન, (ઉં. વ. ૯૨) તા. ૨૬-૨-૨૪ના સોમવારના શ્રીજીચરણ પામેલ છે. તે મનીષભાઈ, અનીતાબેન, પ્રદિપભાઈ મહેતા, સ્વ. કામીનીબેન ધનેશભાઈ લાખાણીના માતુશ્રી. પ્રિતીબેનના સાસુ. વિવેક, આયુષીના દાદી પીન્કલ, કોમલ, ક્રિશ્માના નાની. આકોલા નિવાસી સ્વ. ચીમનભાઈ, સ્વ.ડાહ્યાભાઈ તથા અશ્ર્વીનભાઈ પારેખના બેન, તેમની પ્રાર્થનાસભા તા. ૨૯-૨-૨૪ના ગુરૂવારના પરમ કેશવ બાગ, નવરોજી લેન, ઘાટકોપર-વેસ્ટ, ૪ થી ૬.
ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં. Join Gurjarbhoomi’s What’s app Community for regular updates by clicking d link given below… https://chat.whatsapp.com/FUuyFAF4F2mJbjriRJ3hLH