ગં. સ્વ. ચારૂલતા રમેશચંદ્ર શાહ (માધવપુરવાળા), હાલ મુલુંડ તે મોરારજી અમુલખ પટણીના દીકરી ૨૬-૨-૨૪ના શ્રીજીચરણ પામેલ છે. તે કુસુમબેન વીરચંદ શાહના પુત્રવધૂ. લીલાવતી દેવીદાસ શાહ, હસુમતી ચંદ્રકાંત શાહના દેરાણી. કેતન, સત્યેન્દ્રુ, ડોલીના માતુશ્રી. મીતા, જસ્મિના અને કૌશિકના સાસુ. નિશીતા, દિવ્યા, અંશના દાદી. પ્રાર્થનાસભા ૨૮-૨-૨૪, બુધવારના ૪-૩૦ થી ૫-૩૦. ઠે: સ્વામીનારાયણ મંદિર હોલ, ૯૦ ફીટ, ઘાટકોપર (ઈ.).
ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં. Join Gurjarbhoomi’s What’s app Community for regular updates by clicking d link given below… https://chat.whatsapp.com/FUuyFAF4F2mJbjriRJ3hLH