પાલીતાણા નિવાસી હાલ ઘાટકોપર સ્વ. મનોજભાઇ ઉદેસિંહ બારોટના ધર્મપત્ની દક્ષાબેન મનોજભાઇ બારોટ તા. ૨૪-૨-૨૪ના શનિવારના શ્રીજીચરણ પામેલ છે. તે પ્રતીક તથા નીરવના માતુશ્રી. નરેન્દ્રભાઇ તથા અશોકભાઇ તથા ઉર્મિલાબેન ઇશ્ર્વરલાલના નાના બેન. તે સ્વ. મીનાબેન ચંદ્રકાન્ત બ્રહ્મભટ્ટના મોટા બેન. તેમની સંયુક્ત સાદડી તા. ૨૬-૨-૨૪ના સોમવારના રોજ સાંજે ૪થી ૫-૩૦. ઠે. પરમ કેશવ બાગ, ૧લે માળે, નવરોજી લેન, ઘાટકોપર (વેસ્ટ).

ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં. Join Gurjarbhoomi’s What’s app Community for regular updates by clicking d link given below… https://chat.whatsapp.com/FUuyFAF4F2mJbjriRJ3hLH

Home

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Call Us