ચિતલવાળા હાલ બોરીવલી વૃજલાલ ભગવાનદાસ પારેખ (ગોકળભાઈ) ના ધર્મપત્ની અ.સૌ. મંજુલાબેન (ઉં. વ. ૮૬) તે ૪/૨/૨૪ ના શ્રીજીશરણ પામેલ છે. તે યોગેશ, પરેશ, વિપુલના માતુશ્રી. જાગૃતિ, પ્રિતી, હેમાલીના સાસુ. સ્વ દોલતભાઈ, સ્વ. ભુપતભાઇ, બળવંતભાઈ, ચંદ્રકાન્તભાઈ, રમેશભાઈ, પદમાબેન વિનોદરાય સંઘવી, પ્રવિણાબેન પ્રફુલકુમાર વોરાના ભાભી. મોટા આંકડિયાવાળા સ્વ. મણિલાલ વનમાળીદાસ ભુવાના દીકરી. સર્વપક્ષની પ્રાર્થનાસભા ૮/૨/૨૪ ના ૫ થી ૭. વર્ધમાન સ્થા જૈન સંઘ, પારેખ લેન કોર્નર, એસ. વી. રોડ, કાંદિવલી વેસ્ટ.
ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં. Join Gurjarbhoomi’s What’s app Community for regular updates by clicking d link given below… https://chat.whatsapp.com/ClfFxhayoZpKceeVw3m4wY