
થાણા નિવાસી સ્વ.મંજુલાબેન હરિદાસ રાજા (આરજી ઠક્કર)ના સુપુત્ર. અનિલભાઈ (ઉ.વ.૬૮) શુક્રવાર તા.૨૦.૧૨.૨૪ના શ્રીજી ચરણ પામેલ છે. તે કામિનીબેનના પતિ. તે ચિરાગ તથા હેતલ નિકુંજકુમાર કેશરીયાના પિતાશ્રી. મીનાબેનના જેઠ. તે પૂજા તથા વેનિસાના સસરા. તે સ્વ.ગોકલદાસ જાદવજી બારાઇના જમાઈ. બંને પક્ષની પ્રાર્થના સભા સોમવાર તા.૨૩.૧૨.૨૪ ના ૪.૩૦ થી ૬. ઠે. એન.કે.ટી. કોલેજ સભાગૃહ, ખારકર આળી થાણા પશ્ચિમ ખાતે રાખેલ છે.
Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
