September 19, 2024
11 11 11 AM
કારમાં ગમે ત્યારે થઈ શકે છે આ નોર્મલ પ્રોબ્લેમ્સ, જાણો તેનાથી બચવાના ઉપાયો
માત્ર સાડા ​​ત્રણ કલાકની જ ઊંઘ, 6 વાગ્યા પછી જમતાં નથી… આ છે 74 વર્ષના PM મોદીની દિનચર્યા
છેલ્લી મિનિટોમાં આ કંપનીનું લિસ્ટિંગ અટકાવ્યું, IPOએ ગ્રે માર્કેટમાં હાહાકાર, જાણો આ કઠોર નિર્ણયનું કારણ
શિખર ધવન પછી મોહમ્મદ શમીએ ચાહકોને આંચકો આપ્યો, અચાનક નિવૃત્તિની જાહેરાત કરી.
બીએમસી (BMC)એ કરી ૪૭ મ્યુનિસિપલ માર્કેટના રિડેવલેપમેન્ટની દરખાસ્ત
તિલકનગર, કાંદિવલી, સાંતાક્રુઝ, ચેંબુર ખાતે નવા અગ્નિશમન કેન્દ્ર
નવી મુંબઈમાં ગણપતીના ગળામાંથી સોનાનો હાર ચોરાયો
વિધાનસભા ચૂંટણી મહાયુતિ અને આઘાડી માટે પ્રતિષ્ઠાનો જંગ
Health Tips – રોજ સવારે 2 મિનિટ બંને હથેળી રગડવાથી થાય છે આ 5 અદ્ભુત ફાયદા
આજનું રાશિફળ (Wednesday, September 18, 2024)
Breaking News
કારમાં ગમે ત્યારે થઈ શકે છે આ નોર્મલ પ્રોબ્લેમ્સ, જાણો તેનાથી બચવાના ઉપાયો માત્ર સાડા ​​ત્રણ કલાકની જ ઊંઘ, 6 વાગ્યા પછી જમતાં નથી… આ છે 74 વર્ષના PM મોદીની દિનચર્યા છેલ્લી મિનિટોમાં આ કંપનીનું લિસ્ટિંગ અટકાવ્યું, IPOએ ગ્રે માર્કેટમાં હાહાકાર, જાણો આ કઠોર નિર્ણયનું કારણ શિખર ધવન પછી મોહમ્મદ શમીએ ચાહકોને આંચકો આપ્યો, અચાનક નિવૃત્તિની જાહેરાત કરી. બીએમસી (BMC)એ કરી ૪૭ મ્યુનિસિપલ માર્કેટના રિડેવલેપમેન્ટની દરખાસ્ત તિલકનગર, કાંદિવલી, સાંતાક્રુઝ, ચેંબુર ખાતે નવા અગ્નિશમન કેન્દ્ર નવી મુંબઈમાં ગણપતીના ગળામાંથી સોનાનો હાર ચોરાયો વિધાનસભા ચૂંટણી મહાયુતિ અને આઘાડી માટે પ્રતિષ્ઠાનો જંગ Health Tips – રોજ સવારે 2 મિનિટ બંને હથેળી રગડવાથી થાય છે આ 5 અદ્ભુત ફાયદા આજનું રાશિફળ (Wednesday, September 18, 2024)

મુલુંડના અતિક્રમણ વિભાગે આશરે ૩૨ ગેરકાયદે ફૂડ સ્ટોલ સામે કાર્યવાહી કરી

વરસાદની મોસમમાં થતાં રોગચાળાને રોકવા માટે બીએમસીએ ચાઈનીઝ, ગેરકાયદે વડાપાંઉના સ્ટોલ વગેરે સામે કાર્યવાહી શરૂ કરી છે. આ વિશેષ ઝુંબેશ હેઠળ મુલુંડના અતિક્રમણ વિભાગે ૨૦ કરતાં વધુ સિલિન્ડરો જપ્ત કરીને આશરે ૩૨ ગેરકાયદે ફૂડ સ્ટોલ સામે કાર્યવાહી કરી હતી એટલું જ નહીં, રોડ પર બેસીને ખાદ્યપદાર્થ વેચતા ફેરિયાઓને હાઈજિનનું લેવલ મેઈન્ટેન કરવા અને એ વિસ્તારમાં સ્વચ્છતા રાખવા માટે સૂચનાઓ આપવામાં આવી છે.

બીએમસીના આરોગ્ય વિભાગે ચોમાસા દરમ્યાન થતાં મેલેરિયા, ડેન્ગી, લેપ્ટો, કમળો, સ્વાઈન ફ્લુ જેવા રોગચાળાને રોકવા માટે યોગ્ય પગલાં લીધા છે. જ્યારે મનપાએ સ્ટ્રીટ ફૂડ ખાવાથી થતાં રોગોને રોકવા માટે મુંબઈમાં ખાદ્યવિક્રેતાઓ સામે કાર્યવાહી કરવાનો નિર્ણય લીધો છે. એમાં ફૂટપાથ અને રેલવે સ્ટેશન વિસ્તારમાં ગેરકાયદે સ્ટોલ સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ સામે બીએમસી દ્વારા અલગ અલગ ટીમ બનાવવામાં આવી છે. વહિવટી તંત્ર દ્વારા ગેરકાયદે વિક્રેતાઓ દ્વારા ઉપયોગમાં લેવાતાં ફૂડ-ટ્રેક, ગેસ સિલિન્ડર અને અન્ય સાધનો જપ્ત કરવામાં આવ્યા છે.

મુલુંડ સ્ટેશન નજીક એસ.એલ. રોડ અને બીજા વિસ્તારમાં બેસતા ફેરિયાઓ હાઈજીનનું લેવલ મેઈન્ટેઈન નથી કરતા એવી મનપાને ફરિયાદો મળી હતી. ફરિયાદો સામે બીએમસી ચોમાસામાં થતી બીમારીઓ ઘટાડવા માટે કાર્યવાહી કરી રહી છે.

ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં. Join Gurjarbhoomi’s What’s app Community for regular updates by clicking d link given below…  https://chat.whatsapp.com/Jz0XOUEnFnbGHIncMaqbrw

Home

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Call Us