લાઠી નિવાસી હાલ ઘાટકોપર, જીતેન્દ્રભાઈ છોટાલાલ દોશીના ધર્મપત્ની અસૌ. સ્મિતા (હરબાળા) (ઉં. વ. ૮૧) શુક્રવાર, ૧૨-૭-૨૪ના અરિહંતશરણ પામેલ છે. તે વિક્રમ, સમીરના માતુશ્રી. અ.સૌ. મનીષાના સાસુ. કિરીટભાઈ, પ્રફુલભાઈ, ડો. કિશોરભાઈ, પુષ્પાબેન, પ્રવિણાબેન, વસુબેનના ભાભી. સાહિલ, ભૂમિ, મલય, ફિયોના પૌત્રવધૂ. અ.સૌ. ભગીરથીના દાદી. સ્વ. ભાનુમતી મણીલાલ ચત્રભુજ ગાંધીના પુત્રી. લૌકિક વ્યવહાર બંધ છે.
ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં. Join Gurjarbhoomi’s What’s app Community for regular updates by clicking d link given below… https://chat.whatsapp.com/Jz0XOUEnFnbGHIncMaqbrw