જેસર નિવાસી હાલ ઘાટકોપર શેઠ જસવંતરાય સૌભાગ્યચંદ શેઠના સુપુત્ર. મનીષભાઈના ધર્મપત્ની શિલ્પાબેન (ઉં. વ. ૫૯) ૭-૭-૨૪ રવિવારે સ્વર્ગવાસી થયેલ છે. તે નીરવ અને માનવના માતુશ્રી તથા કિરણબેન વિજયભાઈ, વિપુલ, ચેતનાના ભાભી. પિયર પક્ષે ચોટીલા નિવાસી દમયંતીબેન વાડીલાલ હરજીવનદાસ શાહના સુપુત્રી તથા સ્વ. નૃપેનભાઈ તથા સ્વ. અતુલભાઈના બહેન. સાદડી તથા લૌકિક વહેવાર બંધ રાખેલ છે.
ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં. Join Gurjarbhoomi’s What’s app Community for regular updates by clicking d link given below… https://chat.whatsapp.com/Jz0XOUEnFnbGHIncMaqbrw