ધોરાજી નિવાસી હાલ કાંદિવલી ગં.સ્વ. લીલાવતી પારેખ (ઉં.વ. ૮૫) તા. ૩૦.૬.૨૪ના શ્રીજીચરણ પામ્યાં છે. તે સ્વ. કેશવલાલ ગુલાબચંદ પારેખના ધર્મપત્ની. અંબાબેન વિઠ્ઠલદાસ શેઠના દીકરી. હિતેષભાઈ, દિપકભાઈ, નેહાબેનના માતુશ્રી. પૂજાબેન હિતેશભાઈ, સ્વ. રાખીબેન દિપકભાઈ, રાજેશભાઈ તલાટીના સાસુ. દિપેન, મોહિત, પાર્થ, આર્યનના દાદી અને મહેક અને પલકના નાની, ૩૦/૬/૨૪ના વૈકુઠધામ થયા છે. પ્રાર્થનાસભા તથા લૌકિક ક્રિયા બંધ રાખેલ છે.
ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં. Join Gurjarbhoomi’s What’s app Community for regular updates by clicking d link given below… https://chat.whatsapp.com/Jz0XOUEnFnbGHIncMaqbrw