બગસરા નિવાસી, હાલ અંધેરી સ્વ. રમણીકલાલ તથા ગં. સ્વ. ધીરજબેન ભુપતાણીના સુપુત્ર રાજેશભાઈ રમણીકલાલ ભુપતાણી (ઉં. વ. 68) તેઓ હર્ષીદાબેનના પતિ. કમલ, પરિતા, દિશાના પિતાશ્રી. કલીબેન અમૃતલાલ માંડવીયા, રેખાબેન ધનસુખલાલ શાહ, બકુલાબેન વિજયભાઈ ઝવેરી, હેમંતભાઈ રમણીકલાલ ભુપતાણી, બિંદુબેન ઉદયભાઈ મોતીપરાના ભાઈ, વિહાન, રિવાનના દાદા. ભુપતભાઈ પારેખ અમરાવતીવાળાના જમાઈ , શુક્રવાર, તા. 21/06/2024 ના રોજ શ્રીજીચરણ પામેલ છે. પ્રાર્થના સભા તથા લૌકિક ક્રિયા બંધ રાખેલ છે.
ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં. Join Gurjarbhoomi’s What’s app Community for regular updates by clicking d link given below… https://chat.whatsapp.com/Jz0XOUEnFnbGHIncMaqbrw