ગામ ધારી હાલ થાણા મનસુખલાલ ઠક્કર ઉનડકટ (ઉં. વ. ૭૨) તે સ્વ.ચંપાબેન રવજીભાઈ ઉનડકટના પુત્ર. રશ્મિબેનના પતિ. સ્વ. ચંપકલાલ વ્રજલાલ કોટેચાના જમાઈ. ધવલ તથા પૂજાના પિતા. સવિતાબેન, સ્વ.ધીરજલાલ, સ્વ.રમણીકભાઈ, સ્વ.ચંદ્રિકાબેન તથા હસમુખભાઈના નાનાભાઈ. તે ૧૯/૬/૨૪ના શ્રીજીશરણ પામેલ છે.
ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં. Join Gurjarbhoomi’s What’s app Community for regular updates by clicking d link given below… https://chat.whatsapp.com/Jz0XOUEnFnbGHIncMaqbrw