સ્વ. વેલબાઈ કરસનદાસ રણછોડદાસ સોમૈયા (ભગત)ના વચેટ પુત્ર. સ્વ. હંસરાજભાઈ, (ઉં. વ. ૮૫) તે સ્વ.મંજુલાબેનના પતિ તા. ૬-૬-૨૦૨૪ ગુરૂવારે શ્રીરામશરણ પામેલ છે. સ્વ. કાશીબેન કરસનદાસ મનજી અનમ (આટાવાળા)ના નાના જમાઈ. રોહિત, અભયના પિતાશ્રી. સ્મિતા, ભાવનાના સસરા, સ્વ. શામજીભાઈ, સ્વ. લક્ષ્મીકાંતભાઈના ભાઈ, પ્રાર્થનાસભા રાખેલ નથી, લોકિક વ્યવહાર બંધ છે.
ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં. Join Gurjarbhoomi’s What’s app Community for regular updates by clicking d link given below… https://chat.whatsapp.com/Jz0XOUEnFnbGHIncMaqbrw
![](https://gurjarbhoomi.com/wp-content/uploads/2022/12/Want-to-Grow-Business-with-Gurjarbhoomi-2-gif-file-1.gif)