ઉના નિવાસી, હાલ-ચેમ્બુર, જીતેન્દ્ર છબીલદાસ શાહ (ઉં.વ. 75) તારીખ: 17 મે 2024ને શુક્રવારના અક્ષરનિવાસ પામ્યા છે. તે રંજનબેનના પતિ. અર્ચનાબેનના પિતા. સ્વ. છબીલદાસ આનંદજી શાહ તથા સ્વ. શાંતાબેનના પુત્ર. તે સ્વ. મનહરલાલ ઉત્તમચંદ કોઠારી તથા સ્વ. રસીલાબેન કોઠારીના જમાઈ. તે સ્વ. લલિતાબેન, સ્વ. હસમુખલાલ, સ્વ. અરુણભાઈ, સ્વ. વિજયભાઈ અને જયેન્દ્રભાઈના ભાઈ. (લૌકિકવ્યવહાર બંધ રાખેલ છે.)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Call Us