જેતપુર નિવાસી હાલ ઘાટકોપર મંજુલાબેન કિશોરભાઇ દોશી (ઉં. વ. ૮૫) મંગળવાર તા. ૩૦-૪-૨૪ના અરિહંતશરણ પામેલ છે. તે સ્વ. સવિતાબેન હિંમતલાલ દોશીના પુત્રવધૂ. તે સ્વ. વિનીત-હેતલ, રીટા પ્રણયકુમારના માતુશ્રી. તે હર્ષદભાઇ, સ્વ. કીરીટભાઇ, હસમુખભાઇ, વિજયભાઇ, વસંતભાઇ, સ્વ. દક્ષાબેન લલિતકુમાર, ભારતી મહેન્દ્રકુમારના ભાભી. તે પિયર પક્ષે સ્વ. જયાબેન જયંતિલાલ ચાંગાણીની દીકરી. પલક, જલક, વિકીતા મીત મહેતા, ઇશીતા સોહિલના દાદી-નાની. તે સ્વ.વિમળાબેન જયંતિલાલ મહેતાના વેવાણ. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે. પ્રાર્થનાસભા રાખેલ નથી.
ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં. Join Gurjarbhoomi’s What’s app Community for regular updates by clicking d link given below… https://chat.whatsapp.com/J2Pyen7MSE00ByfO4abrG1