ચોરવાડ નિવાસી હાલ કાંદિવલી સ્વ. વસંતરાય વલ્લભદાસ મહેતાના ધર્મપત્ની પુષ્પાબેન (ઉં.વ. ૯૦) તે કિરણ, મુકેશ, જયશ્રીના માતુશ્રી. નિતાના સાસુ. કૃણાલ, માનસીના દાદી. દિલીપભાઈ મહેતાના ભાભી. તે ૩૦/૪/૨૪ના શ્રીજીશરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં. Join Gurjarbhoomi’s What’s app Community for regular updates by clicking d link given below… https://chat.whatsapp.com/J2Pyen7MSE00ByfO4abrG1

Home

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Call Us