દીવ (ઉના) નિવાસી હાલ મુલુંડ વિરેન્દ્રભાઇ વોરા (ઉં. વ. ૭૩) તે સ્વ. અંજવાળીબહેન તુલસીદાસ વોરાના સુપુત્ર તા. ૪-૪-૨૪ના અરિહંતશરણ પામેલ છે. તે ભદ્રાબહેનના પતિ. તથા સ્વ. મનુભાઇ, સ્વ. પ્રવીણભાઇ, સ્વ.ચંદ્રકાન્તભાઇ, સ્વ. ભરતભાઇ, સ્વ. મધુબેન અનોપચંદ, સ્વ. રમાબેન, જયોત્સનાબેન ભૂપતરાયના ભાઇ. અ. સૌ. વ્યોમા હિરેનકુમાર-સ્વયમ, અ. સૌ. અમી કવનકુમાર-વિહા, કહાનના પિતાશ્રી. તથા અ. સૌ. ચાંદની ભાવેશભાઇ, અ. સૌ. રેખાબેન ભાવેશકુમાર, અ. સૌ. રૂપાબહેન જીનેશકુમાર, અ. સૌ. ફાલ્ગુનીબેન હર્નિશકુમાર, અ. સૌ. દિપ્તીબેન જીનેશકુમાર, અ. સૌ. મમતાબેન, જીગરકુમાર, અ. સૌ. ઉન્નતિ દેવલકુમારના કાકા. શ્ર્વસુર પક્ષે જયંતભાઇ રમણીકલાલ પ્રભુદાસ શાહના જમાઇ. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં. Join Gurjarbhoomi’s What’s app Community for regular updates by clicking d link given below… https://chat.whatsapp.com/FUuyFAF4F2mJbjriRJ3hLH