દોણ-કચ્છ નિવાસી હાલ ઘાટકોપર, સ્વ. મણીબેન પોપટલાલ ગાંગજી વેદાંતના પુત્રવધૂ શારદાબેન (ઉં.વ. ૭૫), તે સ્વ. ભરતભાઈના ધર્મપત્ની. તે સ્વ. કમાબેન કમલેશભાઈ વેદાંત, ગુણવંતીબેન મહેન્દ્રભાઈ વેદાંત, પ્રવિણભાઈ, ઈશ્ર્વરભાઈ, સ્વ. ધીરૂભાઈ, ગં.સ્વ. મીનાબેન રાજેશભાઈ શાહ, ગં.સ્વ. માલતીબેન કિરીટભાઈ ત્રીકમાણી તથા સ્વ. અશોકભાઈ પરીખ, મેઘના સમીરભાઈ ઠક્કર તથા સ્વ. તેજલ ભાવીનભાઈ ગાંધીના કાકી. તે ઘનશ્યામભાઈ, ભાસ્કરભાઈ, જ્યોતીન્દ્રભાઈ, સુશીલાબેન તથા ઉષાબેનના બહેન મંગળવાર, તા. ૬-૨-૨૪ના રામશરણ પામેલ છે. પ્રાર્થનાસભા- લૌકિક વ્યવહારની પ્રથા બંધ છે.
ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં. Join Gurjarbhoomi’s What’s app Community for regular updates by clicking d link given below… https://chat.whatsapp.com/ClfFxhayoZpKceeVw3m4wY