હાલ મુંબઈ, જસવંતલાલ ઠાકર, (ઉં. વ. ૮૯) ૪-૨-૨૪ને રવિવારે ડોમ્બિવલી મુકામે દેવલોક પામ્યા છે. તેઓ ઇન્દુબેનના પતિ. સ્વ. નારાયણદાસ કાશીરામ ઠાકર, સ્વ. મહાલક્ષ્મીબેન અને સ્વ.મધુકાંતા નારાયણદાસ ઠાકરના પુત્ર. સ્વ. પ્રવિણચંદ્ર ઠાકર, મનોજ ઠાકર, આશાબેન, અરુણાબેન, લત્તાબેન, સ્વ.જ્યોતિબેનના ભાઈ. ધર્મેન્દ્ર ઠાકર, પ્રીતિબેન શરદકુમાર યાજ્ઞિકનાં પિતા. અ. સૌ દીપિકાના સસરા. ચિત્રોડા નિવાસી સ્વ. મહાશંકર હરજીવન વ્યાસના જમાઈ. પ્રાર્થનાસભા લૌકિક વ્યવહાર બંધ છે.
ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં. Join Gurjarbhoomi’s What’s app Community for regular updates by clicking d link given below… https://chat.whatsapp.com/ClfFxhayoZpKceeVw3m4wY