કામરોળ નિવાસી, હાલ મુલુંડ સ્વ. શાહ હિંમતલાલ ગુલાબચંદના સુપુત્ર સ્વ. શાહ મહેન્દ્રકુમારના ધર્મપત્ની અનસૂયાબેન (ઉં.વ. 68) તા. 4-2-24, રવિવારના સ્વર્ગવાસ પામેલ છે. તેઓ ચંદ્રાબેન ચંદ્રકાંતભાઈ દોશી, કિશોરભાઈના ભાભી તથા ઉર્મિલાબેનના જેઠાણી. તેઓ મિનલબેન કમલકુમાર, પ્રીતિબેન જીગરકુમાર, સિદ્ધાર્થ અને રિકીનના માતુશ્રી તથા જીલ્પાબેન અને ખુશ્બૂના સાસુ. તેઓ પિયરપક્ષે મહુવા નિવાસી હાલ અમદાવાદ સ્વ. ઉમેદચંદ અમૃતલાલ દોશીના દીકરી. લૌકિક વ્યવહાર રાખેલ નથી.
ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં. Join Gurjarbhoomi’s What’s app Community for regular updates by clicking d link given below… https://chat.whatsapp.com/ClfFxhayoZpKceeVw3m4wY