કચ્છી લોહાણા –
સ્વ. વસંતલાલ લક્ષ્મીદાસ સોમૈયાના ધર્મપત્ની ગં.સ્વ. હરદેવીબેન સોમૈયા (ઉં.વ. ૮૩) ગામ અંજાર હાલે મુલુંડ તા. ૧૮-૧-૨૪ના શ્રીજીચરણ પામેલ છે. તે સંગીતા અને જગદિશના માતુશ્રી. તે હીના જગદીશ સોમૈયાના સાસુમા. મિહીરના દાદી. તે સ્વ. કમળાબેન પિતાંબરદાસ આડઠક્કર, ગામ જોડીયાના દિકરી. તે સ્વ. લખુભાઈ, અરવિંદભાઈ, સ્વ. ધનલક્ષ્મીબેન અને સ્વ. હંસાબેનના બહેન. લૌકિક વ્યવહાર બંધ છે. રહેઠાણ- ૪૧, પદ્મશ્રી બિલ્ડીંગ, એમ.જી. રોડ, મુલુંડ-વેસ્ટ.
ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં. Join Gurjarbhoomi’s What’s app Community for regular updates by clicking d link given below… https://chat.whatsapp.com/Ki5gqQ1M2X4HvxQqevbpKp