
સિપોર નિવાસી હાલ ઘાટકોપર સ્વ. બિપીનચંદ્ર મણીલાલ શાહના પત્ની ઉર્મિલાબેન શાહ (ઉં. વ. ૭૯) તા. ૨-૨-૨૫ રવિવારના અરિહંતશરણ પામેલ છે. તે પલ્લવી, અમીતા, નિલેષ, મેહુલના માતુશ્રી. યોગેશકુમાર, સંજયકુમાર, સોનાલી, જલ્પાના સાસુ. ધ્યાની, વિહાનના દાદી, સુરેશભાઈના ભાભી. ભારતીબેનના જેઠાણી.
Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
