
વાકાનેરવાસી હાલ ઘાટકોપર સ્વ. મનહરલાલ મગનલાલ મહેતાનાં ધર્મપત્ની લીલાવંતીબેન (ઉં.વ. ૯૨) તા. ૧૧-૨-૨૫ને મંગળવારના અરિહંતશરણ પામેલ છે. તે અનિલ, મુકેશ, રેખાબેન કિરણભાઈ દોશીનાં માતુશ્રી. રજનીકાંત, સુરૂભાઈ દોશીના બહેન. મેહુલ, અંકિત, વિરાગ, દિપના દાદી. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
