
રાજકોટ નિવાસી હાલ ઘાટકોપર સ્વ. નૌતમલાલ ચુનીલાલ ભીમાણીના પુત્ર ભાસ્કરભાઈના ધર્મપત્ની ભારતીબેન (ઉં. વ. ૭૪) તે ભક્તિ કુમાશ દમણીયાના માતુશ્રી. વિરેભાઈના ભાભી. જ્યોતિબેનના જેઠાણી. મિશીકા, પ્રીશા, દિયાના નાની. હીયાના દાદી. સ્વ. મનસુખલાલ અભેચંદ હેમાણીના દીકરી. તા. ૧૧-૨-૨૫ના મંગળવારના દેહપરિવર્તન થયેલ છે. પ્રાર્થના તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
