કચ્છી લોહાણા –
કચ્છ ગામ મઉ મોટી હાલ મુલુંડ સ્વ. જશોદાબેન રવજીભાઇ મજેઠીયાના મોટા સુપુત્ર રમેશભાઇ મજેઠીયા (ઉ. વ. ૭૪) તે મંજુલાબેનના પતિ. શૈલેશ, હિતેશ તથા હીનાબેન રાજેશકુમારના પિતાશ્રી. તે દામજીભાઇ હેમરાજભાઇ, સ્વ. અરવિંદભાઇ, ભાનુબેન લીલાઘરના ભાઇ. તથા હરેશભાઇના મોટાભાઇ. તે સ્વ. ચાગબાઇ દેવજી ભીન્ડે છે. બન્ને (કચ્છ ગામ વાડા પદ્ધર)ના જમાઈ. શુક્રવાર, તા. ૫-૯-૨૫ના રામશરણ પામેલ છે. બન્ને પક્ષની પ્રાર્થનાસભા રવિવાર, તા. ૭-૯-૨૫ના ૧૦.૩૦થી ૧૨. ઠે. કચ્છી લોહાણા મહાજન વાડી, પવાણી હોલ, આર.આર. ટી. રોડ મુલુંડ (વે). લૌકિક વ્યવહાર સદંતર બંધ
છે. બૈરાઓએ તે જ દિવસે આવી જવું.
શેરડી (ઈંદોર)ના શામજી દેવજી ભાણજી (ઉ. ૯૫) તા ૩-૯-૨૫ના અવસાન પામ્યા છે. સ્વ મણીબેનના પતિ. વેલબાઈના પુત્ર. ગઢ મોંઘીબેન નાગશીના જમાઈ. હેમંત-લતા, રીટા ભાવેશ, કેતન-મીલન, કિરીટ-પ્રિતિ, મુકેશ-વિનીતાના પિતા. ડુંગરશી, સુશીલા શામજી, લક્ષ્મી લક્ષ્મીચંદના ભાઈ. પ્રાર્થના રાખેલ નથી. નિ. કેતન શાહ, બી-૫૦૩ માંગલ્ય કો.હા.સો., જી.વી.એસ. રોડ ૪, મુલુંડ (ઇ.) ૪૦૦૦૮૧.
અશોક છનિયારા (ગજજર) (ઉં. વ. ૬૫) મુળગામ મોરબી હાલ ઘાટકોપર તે સ્વ. હીરાભાઈ તથા સ્વ. ઉર્મિલાબેનના પુત્ર. નીતાબેનના પતિ. મધુબેન ધોળકીયા, બીપીનભાઇ અને મહેશભાઇના ભાઇ. વિધી ગજજર ગદાણીના પિતા. નિશાંત ગદાણીના સસરા. મનહરભાઇ હરજીવન ધોળકીયાના સાળા. તા. ૧-૯-૨૫ સોમવારે શ્રીજીચરણ પામ્યા છે.
મોટા લાયજાના માતુશ્રી ચંચળબેન જગશીભાઈ છેડા (ઉ.વ. ૮૩) તા. ૩/૯/ ૨૦૨૫ના અવસાન પામેલ છે. હીરબાઈ જેઠાભાઈના પુત્રવધુ. જગશીભાઈના ધર્મપત્ની. કિશોર, વિજય, મીનાના માતુશ્રી. મોટા લાયજાના વેલબાઈ ખીમજી થોભણના સુપુત્રી. શાંતિલાલ, નવીન, નેમચંદ, લક્ષ્મી, લીલા, દમયંતી, સુશીલાના બેન. પ્રા. રવિવાર, તા. ૭/૯/ ૨૦૨૫. ૧૦.૩૦ થી ૧૨. સ્થળ : યોગી સભાગૃહ, ૧લે માળે, દાદર-ઈસ્ટ.
Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
For more details… Contact 9322529232 / 9324483455
