મોરચંદ નિવાસી હાલ ઘાટકોપર હસુમતી હસમુખરાય મહેતાના સુપુત્ર હેમંત મહેતા (ઉં. વ. ૬૭) તા. ૩-૮-૨૫ રવિવારના શ્રીજીચરણ પામ્યા છે. તે જયોતીના પતિ. દીપાલી અને ધાર્મિકના પિતાશ્રી, મેઘા અને જયભાઈ ધોળકિયાના સસરા. પ્રકાશ, નયના, પિયુષ, ધૈવતના ભાઇ. સામતેર નિવાસી અનસુયાબેન ધીરજલાલ પારેખના જમાઈ. બન્ને પક્ષની પ્રાર્થનાસભા પરમકેશવ બાગ, નવરોજી લેન, ઘાટકોપર (વેસ્ટ) તા. ૫-૮-૨૫ મંગળવારના સાંજે ૪.૩૦થી ૬.
For more details… Contact 9322529232 / 9324483455
