કચ્છી લોહાણા –

કચ્છ ગામ વરાડીયા હાલ ડોમ્બિવલી નિવાસી મહેક અરવિંદ ઠક્કર (દનાણી) (ઉં. વ. ૨૯) તા. ૨-૮-૨૫ શનિવારના રામશરણ પામેલ છે. તે સૌ. અરુણાબેન અરવિંદ પ્રેમજી ઠક્કર (દનાણી)ના પુત્ર. તે સૌ. શીતલ ચિંતન ઠક્કરના દિયર. તે શનિ ઠક્કરના ભાઇ. તે કલાબેન કિશોરભાઇ ઠક્કર હાલ અમરાવતી તથા અનિલભાઇ અને અતુલભાઇના ભત્રીજા. તે સ્વ. લક્ષ્મીબેન શામજી મડીયાર કચ્છ ગામ બરંદાના દોહીત્ર. તે સ્વ. મુલરાજભાઇ, સ્વ. સુરેશભાઇ, ગોપાલભાઇ, સ્વ. જયોતિબેન મહેશકુમાર ગણાત્રા. સ્વ. વસંતબેન મંગલદાસ ભીમસોતા તથા ગં. સ્વ. પ્રતિમાબેન ડોલરભાઇ જોબનપુત્રાના ભાણેજ. સદગતની પ્રાર્થનાસભા સોમવાર તા. ૪-૮-૨૫ના સાંજે ૫થી ૭. ઠે. સારસ્વત વાડી, ગ્રાઉન્ડ ફલોર, ઝવેરરોડ, મુલુંડ (વેસ્ટ)માં રાખેલ છે. લૌકિક વ્યવહાર બંધ છે.
For more details… Contact 9322529232 / 9324483455
