કચ્છી લોહાણા –
કચ્છ ગામ મોથાળાનાં સ્વ. ભચીબેન વિઠ્ઠલદાસ તન્નાનાં પુત્ર માવજીભાઈ (ઉં.વ. ૯૦) હાલ ડોમ્બિવલી તા. ૨-૬-૨૫ના શ્રીજીચરણ પામ્યા છે. તે સ્વ. શારદાબેનનાં પતિ. સ્વ. રાધાબેન ઈન્દ્રજી માધવજી સેજપાલ (ટારી) ગામ જખૌનાં જમાઈ. સ્વ. પુરુષોત્તમા (શંભુભાઈ), સ્વ. મુરજી, સ્વ. મોહન, સ્વ. મણીબેન મંગલદાસ સ્વ. રૂક્ષ્મણીબેન કાંતિલાલ તથા સૌ. મંજુલાબેન ગોરધનદાસ ભાઈ. શિરીષ, અજય, પ્રશાંત તથા કનૈયાના પિતાશ્રી. તે શંકરલાલ, કિશોર ગોદાવરી તથા ચંદ્રબાળા અરવિંદ બનેવી. બંને પક્ષની પ્રાર્થનાસભા ગુરુવાર, તા. ૫-૬-૨૫ના ૫.૩૦થી ૭.૦૦. શ્રી સિદ્ધિવિનાયક બેન્કવેટ હોલ, સુંદરાબાઈ કમ્પાઉન્ડ, સ્વામી વિવેકાનંદ સ્કૂલની બાજુમાં, શાસ્ત્રીનગર, ડોમ્બિવલી (વેસ્ટ). (લૌકિક વ્યવહાર બંધ છે.)