સ્વ. ભગવાનદાસ પ્રેમજી પંડીતપોત્રા ગામ ગઢશીશા (શેરડી) હાલ મુલુંડના ધર્મપત્ની ગં. સ્વ. નિર્મળાબેન તે (ઉં. વ. ૭૦) રવિવાર તા. ૧૪-૭-૨૪ના રામશરણ પામેલ છે. તે ગં.સ્વ. સરસ્વતીબેન શંકરલાલ પુંજાણી ગામ ગઢશીશાના પુત્રી. તે દિપાના માતુશ્રી. તે જયેશભાઇ હેમરાજ જોબનપુત્રાના સાસુમા. તે અ. સૌ. વસંતબાલા શંભુભાઇ અને અ. સૌ. દમયંતીબેન કાકુભાઇના દેરાણી. તે સ્વ. કાંતાબેન, જયાબેન, મહાલક્ષ્મીબેન, પ્રફુલ્લાબેનના ભાભી. બન્ને પક્ષની પ્રાર્થનાસભા ૫.૩૦થી ૭. મંગળવાર, તા. ૧૬-૭-૨૪ના પવાણી હોલ, મહાજન વાડી, આર. આર. ટી. રોડ, મુલુંડ (વેસ્ટ), લૌકિક વ્યવહાર બંધ છે.
ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં. Join Gurjarbhoomi’s What’s app Community for regular updates by clicking d link given below… https://chat.whatsapp.com/Jz0XOUEnFnbGHIncMaqbrw