ઉસરડ નિવાસી હાલ વિદ્યાવિહાર સુરેશ દયાશંકર જાની (ઉં. વ. ૭૩) તે ૨૫-૬-૨૪ના કૈલાશવાસી થયેલ છે. તે સ્વ. દયાશંકર પ્રભાશંકર જાની અને સ્વ. તારામતી દયાશંકર જાનીના સુપુત્ર. ગં.સ્વ. માલતીબેનના પતિ. પ્રગ્નેશ, સ્વપ્નેશ અને ગં.સ્વ. આરતી ભરત પંડ્યાના પિતા. ભદ્રા, રમીલા તથા સ્વ. ભરત પંડ્યાના સસરા. જયશ્રીબેન હર્ષદભાઈ મહેતા, માલતીબેન પ્રવીણચંદ્ર ત્રિવેદી, સ્વ. ગીતાબેન જિતેન્દ્રકુમાર જોષી તથા નિખિલભાઈના ભાઈ. પ્રાર્થનાસભા અને લૌકિક વ્યવહાર બંધ છે.
ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં. Join Gurjarbhoomi’s What’s app Community for regular updates by clicking d link given below… https://chat.whatsapp.com/Jz0XOUEnFnbGHIncMaqbrw