વિદ્યાવિહાર-ઈસ્ટના રાજાવાડી રોડ- નંબર ૭ પર થોડા સમય પહેલાં મહાનગરપાલિકાના એન વૉર્ડ દ્વારા લાખો રૂપિયા ખર્ચ કરીને ગટરના નૂતનીકરણમાં થૂંકપટ્ટી કરવામાં આવી હતી. આ બાબતની સ્થાનિક રહેવાસી દ્વારા મહાનગરપાલિકામાં સતત ફરિયાદ પછી મહાનગરપાલિકાએ કલાકોની અંદર ગટરનું લેવલિંગ તો કર્યું, પણ તેમની આદત મુજબ ગટરના લેવિલંગ પછી રોડને થૂંકપટ્ટી કરીને સમથળ કરી દેવામાં આવ્યો હતો.
ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં. Join Gurjarbhoomi’s What’s app Community for regular updates by clicking d link given below… https://chat.whatsapp.com/Jz0XOUEnFnbGHIncMaqbrw