ગામ કેશોદ ચરવાળા હાલ કાંદીવલી સ્વ.વિનુભાઈ જેઠાભાઈ સતિકુંવરના ધર્મપત્ની ગં.સ્વ.અરૂણાબેન (ઉં. વ. ૬૪) તે ૨૬/૫/૨૪ના શ્રીજીશરણ પામેલ છે. તે ઈન્દોરવાળા સ્વ.શાન્તાબેન તથા સ્વ.વલ્લભભાઈ કાનજીભાઈ ધકાણના દિકરી. પરેશભાઈ મહેન્દ્રભાઈના માતૃશ્રી. જાનવીબેન ધારાબેનના સાસુ. દક્ષ માહિર અને ચાર્મીના દાદીમા. પ્રાર્થનાસભા તા.૩૧/૫/૨૦૨૪ના ૫ થી ૬. સોની વાડી સિમ્પોલી ક્રોસ રોડ બોરીવલી વેસ્ટ.

ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં. Join Gurjarbhoomi’s What’s app Community for regular updates by clicking d link given below…  https://chat.whatsapp.com/Jz0XOUEnFnbGHIncMaqbrw

Home

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Call Us