ગામ બાયઠ, હાલે મુલુંડ મુંબઇ ગિરીશ વસંતલાલ નિર્મળ (ઉ. વ. ૪૪) તે તા. ૧૮-૫-૨૪ના મુલુંડ મધ્યે રામશરણ પામ્યા છે. તે પ્રેરણાના પતિ. ગં. સ્વ. સુશીલાબેન વસંતલાલ નિર્મળના સુપુત્ર. ગં.સ્વ. અમૃતબહેન દેવજી ખુડખુડીયા, સૌ. જસુમતી વિઠ્ઠલદાસ નિર્મળ, સૌ. દયાલક્ષ્મી મેઘજી નિર્મળ, સૌ. સેજલ કાનજી નિર્મળ, સૌ. રાધાબેન હંસરાજ વિંછી, સૌ. ભારતી પ્રેમજી નિર્મળના ભત્રીજા. સૌ. ચેતના હિતેન્દ્ર ટાટારિયા, સૌ. સંગીતા કપિલ જોશી તથા અજીતના ભાઇ. ચિ. ક્રિષ્ણાના પિતાશ્રી. સ્વ. કેશવજી રવજી મચ્છરના જમાઇ. પ્રાર્થનાસભા તા. ૨૨-૫-૨૪ના બુધવારના પાંજીવાડી, કાંજુરમાર્ગ (ઇસ્ટ). પ્રાર્થનાસભા તા. ૨૨-૫-૨૪ને બુધવારના પાંજીવાડી, કાંજુરમાર્ગ (ઇસ્ટ), મુંબઇ મધ્યે રાખવામાં આવેલ છે. સમય સાંજે ૪થી ૫. દશાવ પ્રથા બંધ છે.