ઉના નિવાસી, હાલ ચેમ્બુર, જીતેન્દ્ર છબીલદાસ શાહ, (ઉં.વ.૭૫)વર્ષ, તા. ૧૭ મે ૨૦૨૪ ને શુક્રવારના રોજ અક્ષરનિવાસ પામ્યા છે. તે શ્રીમતી રંજનબેનના પતિ, અર્ચનાબેનના પિતા, સ્વ.છબીલદાસ આનંદજી શાહના તથા સ્વ.શાંતાબેનના પુત્ર, તે સ્વ.મનહરલાલ ઉત્તમચંદ કોઠારી તથા સ્વ.રસીલાબેન કોઠારીના જમાઈ, તે સ્વ.લલિતા બેન, સ્વ.હસમુખલાલ, સ્વ. અરૂણભાઇ, સ્વ.વિજયભાઇ અને જયેન્દ્રભાઇના ભાઇ.લૌકિક વ્યવ્હાર બંધ રાખેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Call Us