ધ્રાંગધ્રાનિવાસી હાલ મલાડ શશીકાંત ભોગીલાલ પારેખના પત્ની અ. સૌ. સુશીલાબેન (ઉં. વ. ૭૫) ૧૪-૪-૨૪, રવિવારના શ્રીજીચરણ પામેલ છે. તે વિશાલ, ડૉ. નમીતા (મીતા)ના માતુશ્રી. તે અ. સૌ. પૂજાના સાસુ. તે સરજુબેન વિજયભાઈ પટેલના વેવાણ. તે સ્વ. ગુણવંતરાય, ચંદ્રકાંત, અનંતરાય તથા જસવંતીબેનના ભાભી. તે શાંતાબેન ઠાકરસી મહેતાના પુત્રી. પ્રાર્થનાસભા ગુરુવાર, ૧૮-૪-૨૪ના ૫.૩૦ થી ૭. ઠે. ઠઠ્ઠાઈ ભાટીયા વાડી, હોલ નં. ૫, શંકર લેન, કાંદીવલી (વેસ્ટ).
ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં. Join Gurjarbhoomi’s What’s app Community for regular updates by clicking d link given below… https://chat.whatsapp.com/J2Pyen7MSE00ByfO4abrG1
[…] રૂપાંતરિત ધાર્મિક કથાનું આયોજન પ્રાર્થનાસભા – મરણનોંધ VIDEO – દુબઈમાં ભારે વરસાદને કારણે […]