તળાજા નિવાસી હાલ મુંબઈ (ચુનાભટ્ટી), સ્વ. રતિભાઇ પ્રાગજીભાઇ વાઘેલાના પત્ની સ્વ. ધનકુંવરબેન વાઘેલા (ઉં.વ.૮૫) તા.૯/૪/૨૪ના મંગળવારના રામચરણ પામ્યા છે. તેઓ નરેન્દ્રભાઈ, નિર્મળાબેન દિનેશકુમાર દેસાઈના માતા. સુનિતાબેનના સાસુ. કાંતાબેન મકનલાલ રાઠોડ, સ્વ.ગીરધરભાઈ, સ્વ.ચુનીભાઈ, સ્વ. દુર્લભજીભાઈ, સ્વ.શાંતિભાઈ, સ્વ.રમેશભાઈના ભાભી. કુંભણ નિવાસી સ્વ.ઝવેરભાઈ તેજાભાઈ સોલંકીના દીકરી. મયુરી, ભક્તિ,અંજલી,ભાવિનના દાદી. તેમની સાદડી શનિવાર તા.૧૩/૪/૨૪ના ૪ થી ૬. હનુમાન ક્રીડા મંડળ મેદાન,૭૬/૧૦, જરીવાલા બિલ્ડીંગ, સ્વદેશી મિલ રોડ, પોલીસ સ્ટેશનની સામે, સાયન ચુનાભટ્ટી ખાતે રાખવામાં આવી છે.
ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં. Join Gurjarbhoomi’s What’s app Community for regular updates by clicking d link given below… https://chat.whatsapp.com/FUuyFAF4F2mJbjriRJ3hLH