ગં. સ્વ. કમળાબેન મજેઠીયા (ઉં. વ. ૭૭) મૂળ કચ્છ ગામ માતાજીના નેત્રા હાલ ઘાટકોપર, સ્વ. કિર્તીકુમાર ડુંગરશી મજેઠીયાના ધર્મપત્ની, સ્વ. હરીરામ વાઘજી સોતા ગામ મુરુની પુત્રી. કામીની, જીજ્ઞેશ, સ્વ. પિયુષના માતુશ્રી. મહેશકુમાર પ્રવીણભાઇ ભીંડેના સાસુ. સ્વ. અશ્ર્વીનભાઇ, મહેશભાઇ, સ્વ. પુષ્પાબેન હરેશ ગણાત્રા, સ્વ. વિજયા વિનય કોઠારીના બહેન. તે દક્ષાબેન અને જયોતીબેનના જેઠાણી. તા. ૪-૪-૨૪ના રામશરણ પામેલ છે. બન્ને પક્ષની પ્રાર્થનાસભા તા. ૬-૪-૨૪ના ૫.૩૦થી ૭. ઠે. સારસ્વત વાડી, ઝવેર રોડ, મુલુંડ (વેસ્ટ), લૌકિક વ્યવહાર બંધ છે.
ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં. Join Gurjarbhoomi’s What’s app Community for regular updates by clicking d link given below… https://chat.whatsapp.com/FUuyFAF4F2mJbjriRJ3hLH