નિર્મળાબેન પંડયા (ઉં. વ. ૭૯) તે સ્વ. કનૈયાલાલ રણછોડદાસ પંડયાના પત્ની સ્વ. દુર્લભજી બાળાશંકર જાનીના દિકરી. મહેશ, જીતેન, પ્રીતિના માતા. બીના, કૃપાલી, કિરણકુમારનાં સાસુ. જય, આદિત્ય, અદિતિ, અંજલી, પ્રાચીના દાદી-નાની, શુક્રવાર તા. ૨૯-૩-૨૪ના કૈલાસવાસ પામ્યા છે. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ છે. ઠે. ૧૮, સીટી આર્ચ સોસાયટી, માનપાડા રોડ, ડોમ્બિવલી (પૂર્વ).

ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં. Join Gurjarbhoomi’s What’s app Community for regular updates by clicking d link given below… https://chat.whatsapp.com/FUuyFAF4F2mJbjriRJ3hLH

Home

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Call Us