સુરેન્દ્રનગર નિવાસી, હાલ મુલુંડ પ્રદીપભાઈ રતીલાલ વોરાના ધર્મપત્ની અ.સૌ. રીમાબેન (ઉં. વ. ૬૧) તે ચિ. ધવલ તથા અક્ષયના માતુશ્રી. અ.સૌ. માનસી તથા સીમાના સાસુ. ચિ. આષ્વીના દાદી તથા સ્વ. સવીતાબેન શાંતિલાલ ખંધારના સુપુત્રી અને સ્વ. રાજેશભાઈ, સ્વ. અતુલભાઈ અને સંદીપભાઈના બહેન મંગળવાર, ૨૬-૩-૨૪ના અરિહંતશરણ પામેલ છે. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે. એડ્રેસ: હાર્મની ટાવર, બી/૧૦૧, દીન દયાલ ઉયાધ્યાય માર્ગ, મુલુંડ (વેસ્ટ).
ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં. Join Gurjarbhoomi’s What’s app Community for regular updates by clicking d link given below… https://chat.whatsapp.com/FUuyFAF4F2mJbjriRJ3hLH