જસાપર નિવાસી, હાલ કાંદિવલી સ્વ. કડવીબેન તથા સ્વ. અમરશી ધાબલીયાના સુપુત્ર જયંતીલાલ ધાબલીયા (ઉં.વ.૮૪) તે તા. ૨૪-૨-૨૪ના શ્રીજીચરણ પામેલ છે. તે રમાબેનના પતિ. દિપક, જીજ્ઞેશ, રૂપલના પિતા. તે જીજ્ઞા, આરતી, જીજ્ઞેશકુમારના સસરા. તે સ્વ. કેશવલાલ, સ્વ. પ્રાણજીવનદાસ, સ્વ. કાંતિલાલ, સ્વ. લીલીબેન, સ્વ. તારાબેન, ગં. સ્વ. ચંપાબેન તથા સ્વ. પુષ્પાબેનના ભાઇ. તે સ્વ. છગનલાલ મહેતાના જમાઇ. તે ઉર્વી, સાગર, જાનવી, માનવ, ધ્રુમીલ, પ્રિયા, સાક્ષીના દાદા-નાના.
ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં. Join Gurjarbhoomi’s What’s app Community for regular updates by clicking d link given below… https://chat.whatsapp.com/FUuyFAF4F2mJbjriRJ3hLH