લીંબડી અજરામર સંપ્રદાયના તપોધની બહુસુત્ર ગાદિપતિ પૂ. શ્રી શામજી સ્વામી પરીવારના પ.પૂ.શ્રી ધૈર્યમુનિ મ.સા. (ઉં. વ. ૭૭) સુરેન્દ્રનગર મુકામે શુક્રવાર, તા. ૨૩-૨-૨૪ના કાળધર્મ પામેલ છે. મુંબઇમાં (થાણા) મુકામે તેઓશ્રીની ગુણાનુવાદ સભા સોમવાર, તા. ૨૬-૨-૨૪ના સવારે ૯.૦૦ કલાકે રાખેલ છે. એડ્રેસ : શ્રી થાણા વર્ધમાન સ્થાનકવાસી જૈન શ્રાવક સંઘ, જૈનાચાર્ય અજરામરજી સ્વામી ચોક, નૌકાવિહાર, તળાવપાળી, થાણા (વે.).

ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં. Join Gurjarbhoomi’s What’s app Community for regular updates by clicking d link given below… https://chat.whatsapp.com/FUuyFAF4F2mJbjriRJ3hLH

Home

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Call Us